Site icon

બેદરકારી ભારે પડશે! છેલ્લા 24 કલાકમાં ભારતના આટલા રાજ્યોમાંથી ઓમિક્રોનના 12 નવા કેસ નોંધાયા, સૌથી વધુ અસરગ્રસ્ત આ રાજ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 12 નવા કેસ નોંધાયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બુધવારે મહારાષ્ટ્ર અને કેરળમાં ઓમિક્રોનના ચાર, તેલંગાણામાં બે અને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે. 

આ સાથે જ દેશમાં કોરોના વાયરસ નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા હવે વધીને 73 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર હાલમાં ઓમિક્રોન દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે કારણ કે અત્યાર સુધીમાં અહીં વેરિઅન્ટના 32 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિઅન્ટ અત્યંત ચેપી અને ખતરનાક માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.  

કોરોનાની રસી નહીં લો તો નોકરી જશે, આ મોટી કંપનીએ કર્મચારીઓને આપી ધમકી; જાણો વિગતે

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version