Site icon News Continuous Bureau | Mumbai

બેદરકારી ભારે પડશે! છેલ્લા 24 કલાકમાં ભારતના આટલા રાજ્યોમાંથી ઓમિક્રોનના 12 નવા કેસ નોંધાયા, સૌથી વધુ અસરગ્રસ્ત આ રાજ્ય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 12 નવા કેસ નોંધાયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ બુધવારે મહારાષ્ટ્ર અને કેરળમાં ઓમિક્રોનના ચાર, તેલંગાણામાં બે અને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે. 

આ સાથે જ દેશમાં કોરોના વાયરસ નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા હવે વધીને 73 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર હાલમાં ઓમિક્રોન દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે કારણ કે અત્યાર સુધીમાં અહીં વેરિઅન્ટના 32 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિઅન્ટ અત્યંત ચેપી અને ખતરનાક માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.  

કોરોનાની રસી નહીં લો તો નોકરી જશે, આ મોટી કંપનીએ કર્મચારીઓને આપી ધમકી; જાણો વિગતે

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version