Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર:: દેશમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ કરતા કોરોનામુક્ત લોકોની સંખ્યા વધી રહી છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

10 જુન 2020

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો આંકડો 9985 પર પહોંચ્યો છે. દર્દીની સંખ્યા વધીને કૂલ 2.76 લાખ  સુધી પહોંચી છે. પરંતુ રાહતની વાત એ છે કે એક્ટિવ કેસોની સંખ્યામાં સારવાર લઇ સારા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશમાં આજની તારીખે 13363 લોકો કોરોના પોઝીટીવ છે. જ્યારે કુલ 135206 લોકો આ સુધી સારવાર લઈને સારા થઈ ચૂક્યા છે. વાત કરીએ પાછલા 24 કલાકમાં તો 279 લોકોના મોત થયા છે. અને આમ દેશમાં કુલ મૃત્યુ આંક 7745 પહોંચ્યો છે. ઉપરોક્ત તમામ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે..

 નોંધપાત્ર વાત એ છે કે હાલ સૌથી વધુ કોરોનાના દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં છે જે 90000 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 44860 એક્ટિવ કેસ છે અને કુલ 3289 લોકોના મોત નોંધાયા છે…

PM Modi Video Ban Meta પ્રમુખ અકાઉન્ટ્સ બ્લોક કરવા અને ખોટી સેન્સરશિપનો મામલો ગરમાયો મોદી સરકારનું મેટા સામે સખ્ત વલણ
Arvind Kejriwal E20 petrol protest E20 પેટ્રોલ નીતિ સામે અરવિંદ કેજરીવાલનો પીએમ આવાસ તરફ મોરચો ફિરોઝશાહ રોડ પર પોલીસે અધવચ્ચે અટકાવ્યા
Air India flight Turbulence ફુકેટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જોરદાર ટર્બ્યુલન્સ (Turbulence), હવામાં અચાનક ઊંચાઈ ઘટવાથી ૧૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર ઘાયલ
NHAI NH25 Rumble Strips સોશિયલ મીડિયા પર જૂઠ્ઠું બોલવું ભારે પડ્યું NHAIએ લીધો યુટર્ન, ભારે ફજેતી બાદ સ્વીકારી પોતાની ભૂલ..
Exit mobile version