Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર:: દેશમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ કરતા કોરોનામુક્ત લોકોની સંખ્યા વધી રહી છે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

10 જુન 2020

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો આંકડો 9985 પર પહોંચ્યો છે. દર્દીની સંખ્યા વધીને કૂલ 2.76 લાખ  સુધી પહોંચી છે. પરંતુ રાહતની વાત એ છે કે એક્ટિવ કેસોની સંખ્યામાં સારવાર લઇ સારા થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશમાં આજની તારીખે 13363 લોકો કોરોના પોઝીટીવ છે. જ્યારે કુલ 135206 લોકો આ સુધી સારવાર લઈને સારા થઈ ચૂક્યા છે. વાત કરીએ પાછલા 24 કલાકમાં તો 279 લોકોના મોત થયા છે. અને આમ દેશમાં કુલ મૃત્યુ આંક 7745 પહોંચ્યો છે. ઉપરોક્ત તમામ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે..

 નોંધપાત્ર વાત એ છે કે હાલ સૌથી વધુ કોરોનાના દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં છે જે 90000 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 44860 એક્ટિવ કેસ છે અને કુલ 3289 લોકોના મોત નોંધાયા છે…

Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Vijay Wadettiwar| ટ્રમ્પ પરના હુમલાને ગણાવ્યો ‘જનતાનો જવાબ’! વિજય વડેટ્ટીવારના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું.
Exit mobile version