Site icon

નવી આશાનું કિરણ, શું ૧૫ ઓગસ્ટ સુધીમાં કોરોનાની વેક્સિન આવી જશે? આ કંપની ફાઇનલ ટેસ્ટમાં પહોંચી.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

3 જુલાઈ 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ ગુરુવારે એક પત્રમા કહ્યું કે 'આગામી 15 ઓગસ્ટ સુધીમાં કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમા લઇ શકાય એવી વેકસીન ભારતીય બજારોમાં ઉપલ્બધ થઈ જશે .. આ કરાવવા માટે હૈદરાબાદ સ્થિત બાયોટેકની કંપની સાથે ભાગીદારીમાં કોરોનાવાયરસની રસીનું માણસો પર ટ્રાયલ શરૂ કરવામા આવ્યું છે. તેમજ  હાલ બીબીઆઈએલ લક્ષ્યને પહોંચી વળવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે, જો કે, અંતિમ પરિણામ આમાં સામેલ તમામ ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સના સહયોગ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ તાજેતરમાં સ્વદેશી રસીના પ્રયત્નોની જાણકારી લેવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી..

જોકે  સહયોગી બાયોટેક કંપનીએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ભારતમાં હાલ સૌથી અગત્યની યોજનામાં આ રશીની શોધ પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રાયોગોનું નિરીક્ષણ સરકારના ઉચ્ચ-સ્તરના લેવલે કરવામાં આવી રહ્યું છે, નિવેદનમાં આગળ લખ્યું છે. "કોવિડ -19 રોગચાળાની રસી માટે પ્રારંભથી જ સંબંધિત તમામ મંજૂરીઓને ઝડપી ટ્રેક કરી, ક્લિનિકલ ટ્રાયલ અને વિષયની નોંધણી  7 મી જુલાઈ 2020 એ કરવામાં આવશે, "આઇસીએમઆરના નિવેદનમાં નોંધાયુ છે કે ભારતમાં કોરોનાવાયરસના 6 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2 જુલાઈ સુધી 19,000 લોકો મૃત્યુ પામ્યા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31FT7eA 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version