Site icon News Continuous Bureau | Mumbai

નવી આશાનું કિરણ, શું ૧૫ ઓગસ્ટ સુધીમાં કોરોનાની વેક્સિન આવી જશે? આ કંપની ફાઇનલ ટેસ્ટમાં પહોંચી.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

3 જુલાઈ 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ ગુરુવારે એક પત્રમા કહ્યું કે 'આગામી 15 ઓગસ્ટ સુધીમાં કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમા લઇ શકાય એવી વેકસીન ભારતીય બજારોમાં ઉપલ્બધ થઈ જશે .. આ કરાવવા માટે હૈદરાબાદ સ્થિત બાયોટેકની કંપની સાથે ભાગીદારીમાં કોરોનાવાયરસની રસીનું માણસો પર ટ્રાયલ શરૂ કરવામા આવ્યું છે. તેમજ  હાલ બીબીઆઈએલ લક્ષ્યને પહોંચી વળવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે, જો કે, અંતિમ પરિણામ આમાં સામેલ તમામ ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સના સહયોગ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ તાજેતરમાં સ્વદેશી રસીના પ્રયત્નોની જાણકારી લેવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી..

જોકે  સહયોગી બાયોટેક કંપનીએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ભારતમાં હાલ સૌથી અગત્યની યોજનામાં આ રશીની શોધ પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રાયોગોનું નિરીક્ષણ સરકારના ઉચ્ચ-સ્તરના લેવલે કરવામાં આવી રહ્યું છે, નિવેદનમાં આગળ લખ્યું છે. "કોવિડ -19 રોગચાળાની રસી માટે પ્રારંભથી જ સંબંધિત તમામ મંજૂરીઓને ઝડપી ટ્રેક કરી, ક્લિનિકલ ટ્રાયલ અને વિષયની નોંધણી  7 મી જુલાઈ 2020 એ કરવામાં આવશે, "આઇસીએમઆરના નિવેદનમાં નોંધાયુ છે કે ભારતમાં કોરોનાવાયરસના 6 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2 જુલાઈ સુધી 19,000 લોકો મૃત્યુ પામ્યા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31FT7eA 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version