Site icon

કોરોના ને કારણે મહારાષ્ટ્રની હાલત ખરાબ, ૨૪ કલાકમાં 100થી વધુના મોત. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

કોરોના સંદર્ભેના સમગ્ર દેશના આંકડા જાહેર થયા છે ત્યારે મહારાષ્ટ્રમાં ચિંતા વધી ગઈ છે. આખા દેશમાં કોરોના ના કેટલા આંકડા નોંધાયા છે તેના ૭૦ ટકા જેટલા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

ઘર ૨૪ કલાક દરમિયાન દેશમાં કુલ 68020 કેસ નોંધાયા છે. જ્યારે કે 291 લોકોના મૃત્યુ થયા છે.

નિમ્નલિખિત પાંચ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.

Maharashtra-40414

Karnataka -3082

Punjab-2870

Madhya Pradesh-2276

Gujarat-2270

નિમ્નલિખિત રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.

Maharashtra-108

Punjab-69

Chhatisgarh-15

Karnataka-12

Kerala-12

આમ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની છે.

 

 

 

 

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version