Site icon News Continuous Bureau | Mumbai

આ રહ્યો વિશ્વમાં હિન્દુઓની વસ્તીનો સાચો આંકડો.. ચોંકી જશો કે ટકાવારીમાં ભારત કરતાં પણ આ દેશમાં હિન્દુઓ વધુ છે….

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

27 ઓગસ્ટ 2020

લગભગ એક અબજ વસ્તી સાથે હિન્દુ ધર્મ દુનિયામાં ત્રીજો મોટો ધાર્મિક સમુદાય છે. સમગ્ર દુનિયામાં આશરે ૧૪ ટકા હિન્દુ છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત (૭૯.૮ %) પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ટકાવારીમાં નેપાળ (૮૧.૩૦%) અને મોરિશિયસ છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ ૧૫-૧૬ % વસ્તી હિંદુ ધર્મના અનુયાયીઓની છે. 

એક અંદાજ મુજબ ૬ થી ૭ કરોડ હિન્દુઓ ભારતની બહાર રહે છે. હિંદુઓની વસ્તી મુખ્યત્વે નેપાળ,  ગુઆના, ફીજી, ત્રિનીદાદ, આફ્રિકા, ટોબેગો, સુરીનામ માં પણ હિન્દુઓ અલ્પ્સંખ્યકોમાં પરંતું મોટા જુથોમાં રહે છે.

વાત કરીએ પાકિસ્તાનની તો ત્યાં હિંદુઓની વસ્તી દેશની કુલ વસ્તીના આશરે ૧.૯૨ % છે. ઇસ્લામ પછી પાકિસ્તાનમાં હિંદુ ધર્મ બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. 

ટકાવારીમાં વાત કરીએ તો..

ભારત    ૭૯.૮૦ %

નેપાળ   ૮૧.૩૦ %

યુ કે.      ૦૧.૭૦ %

યુ એસ   ૦.૭૦ %

શ્રીલંકા   ૧૨.૬૦ %

ભૂતાન    ૨૨.૬૦ %

ફીજી      ૨૭.૭૦ %

અહીં નોંધવા જેવી વાત એ છે કે આજે વિશ્વમાં 

ખ્રિસ્તી દેશો       ૧૧૨ 

ઇસ્લામિક દેશો.   ૫૩ 

બુદ્ધિસ્ટ દેશો      ૧૨

યહૂદી દેશ          ૦૧ છે. 

આશ્ચર્ય ની વાત એ છે કે કરોડો હિંદુઓ હોવા છતાં વિશ્વમાં એક પણ હિંદુ રાષ્ટ્ર નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

CJP Protest ‘શાંતિપૂર્ણ નહોતું કોકરોચ પાર્ટીનું પ્રદર્શન, અરજી માત્ર પબ્લિસિટી માટે…’, દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્રની દલીલ; મોદી સરકારે આપ્યા પુરાવા
Ram Mandir Donation Theft Action Taken રામ મંદિર ચઢાવા ચોરી મામલે મોટું એક્શન, રોકડ ગણતરી કરતા ૪૦ થી વધુ કર્મચારીઓની કરાઈ છુટ્ટી..
Govt Ready For Talks With Cockroach Janta Party પ્રદર્શન અને તણાવ વચ્ચે સરકારના વલણમાં નરમાશ, કૉકરોચ પાર્ટીના પ્રતિનિધિઓ સાથે મોડી સાંજે થઈ શકે છે વાતચીત
NEET Paper Leak Row Sparks Uproar in Parliament દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ વિરોધ વધુ આક્રમક, વિપક્ષે માંગી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
Exit mobile version