Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખ સુધી લંબાવાયો આંતરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયનના ડાયરેક્ટર જનરલ એટલે કે ડીજીસીએ  આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવી દીધો છે.  

જો કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને વિશિષ્ટ પરવાનગી સાથેની ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.

Join Our WhatsApp Channel

અગાઉ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધની અવધિ વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી હતી.

Mayawati Expels Leader બસપા સુપ્રીમો માયાવતીએ વધુ એક મોટા નેતાને પક્ષમાંથી હાંકી કાઢ્યા, કર્યા ગંભીર આરોપો
Parliament Monsoon Session Washout હોબાળાની ભેટ ચઢ્યું ચોમાસુ સત્ર! દિલ્હી લાઠીચાર્જ અને રામ મંદિર મુદ્દે ભારે હંગામા બાદ સંસદ અનિશ્ચિતકાળ માટે સ્થગિત.
Lok Sabha Productivity સંસદમાં માત્ર દેકારો, કામકાજ ઠપ્પ! વિરોધ પ્રદર્શનોને કારણે સંસદ બંને ગૃહોની કામકાજી ઉત્પાદકતામાં મોટો ઘટાડો.
Air India Turbulence મુસાફરોના જીવ સાથે ખેલ? એર ઇન્ડિયાએ ટર્બ્યુલન્સનું બહાનું ધરી હકીકત છૂપાવી, હવામાં ફેલ થઈ ગઈ હતી અનેક સિસ્ટમ્સ.
Exit mobile version