Site icon

કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જારી કરી ગાઇડલાઇન. જાણો વિગતે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ફેબ્રુઆરી 2021

દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિદેશથી માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી ગાઇડલાઇન 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી અમલમાં આવશે. કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન વાયરસના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો હતો.

 

નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 187 લોકોમાં બ્રિટનનો, 4 લોકોમાં દક્ષિણ આફ્રિકાનો અને એકમાં બ્રાઝિલનો કોરોનાનાં નવો સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે.

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version