Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જારી કરી ગાઇડલાઇન. જાણો વિગતે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 ફેબ્રુઆરી 2021

દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિદેશથી માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી ગાઇડલાઇન 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી અમલમાં આવશે. કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન વાયરસના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો હતો.

 

નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 187 લોકોમાં બ્રિટનનો, 4 લોકોમાં દક્ષિણ આફ્રિકાનો અને એકમાં બ્રાઝિલનો કોરોનાનાં નવો સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે.

Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.
Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
Exit mobile version