Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના નવા સ્વરૂપનું વધતું જોખમ, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જારી કરી ગાઇડલાઇન. જાણો વિગતે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 ફેબ્રુઆરી 2021

દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિદેશથી માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવી ગાઇડલાઇન 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી અમલમાં આવશે. કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન વાયરસના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો હતો.

 

નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 187 લોકોમાં બ્રિટનનો, 4 લોકોમાં દક્ષિણ આફ્રિકાનો અને એકમાં બ્રાઝિલનો કોરોનાનાં નવો સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે.

Kiren Rijiju praises Rahul Gandhi ભાજપના મંત્રીએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા, કોંગ્રેસ નેતાના આ વીડિયો પર ફિદા થયા મંત્રી કિરેન રિજિજુ
US Russia Energy Sanctions Impact India ચીન કે ભારત? રશિયન ઓઈલ અને ગેસનો સૌથી મોટો ખરીદદાર કોણ? જાણો નવું અમેરિકી બિલ કેવી રીતે બદલશે ખેલ
2027 Political Game Changer Gen Z ૨૦૨૭ માં મોદી સરકાર, વિપક્ષ અને ‘GenZ’… દેશના રાજકારણની રમતમાં કોણ સાબિત થશે ‘ગેમ ચેન્જર’?
FCRA Bill Controversy India Global Impact શું છે આ FCRA બિલ? ભારતની મસ્જિદચર્ચથી લઈને અમેરિકા સુધી મચી ગયો છે હડકંપ
Exit mobile version