દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,488 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 113 દર્દીઓના મોત નિપજ્યા છે.
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,79,979 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 12,771 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.14% થયો છે.
હાલ દેશમાં 1,59,590 એક્ટિવ કેસ છે.
મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..
