દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,427 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 118 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,57,610 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,858 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.00% થયો છે.
હાલ દેશમાં 1,68,235 એક્ટિવ કેસ છે.