Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર – ભારત માં કોરોના ના કેસો ની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા ૪ મહિના માં સૌથી ઓછા દરદી નોંધાયા. જાણો વિગત..

દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,065 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે. જ્યારે 354 લોકોના કોરોનાથી મોત થયા છે.

ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 99,06,165 થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં 1,43,709 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Join Our WhatsApp Channel

કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,39,820  છે. અત્યાર સુધીમાં 94,22,636 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

આમ ભારત નો કોરોના રોકોર્ડ સુધર્યો છે.

El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Indian Navy ઈરાનઅમેરિકા વચ્ચે યુદ્ધવિરામ છતાં ભારતીય નૌકાદળની ગલ્ફમાં બાજ નજર, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ઢીલ નહીં
Exit mobile version