Site icon

ત્રીજી લહેરની ઘંટી વાગી? દેશમાં એક જ દિવસમાં વધ્યા 10 હજારથી વધુ કેસ, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,164 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 607નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,36,365નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,25,58,530 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 34,159 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,17,88,440 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 3,33,725 સક્રિય કેસ છે.

અભિષેક બચ્ચને હાથની સર્જરી બાદ ફરી શરૂ કર્યું શૂટિંગ, કહ્યું : ‘મર્દ કો દર્દ નહીં હોતા’; જાણો વિગત

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version