Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદીના જન્મદિવસ પર ભારતે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં રેકોર્ડ 2.5 કરોડથી વધુ વેક્સીનેશન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કોરોનાના રસીકરણ ક્ષેત્રે એક નવો વિક્રમ સર્જાયો છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતને અભિનંદન. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 2.50 કરોડથી વધુ વેક્સીન લગાવીને દેશ અને વિશ્વના ઇતિહાસમાં એક સ્વર્ણિમ અધ્યાય લખવામાં આવ્યો છે. આજનો દિવસ હેલ્થ કર્મચારીઓના નામે રહ્યો.

હાલમાં કોરોનાની રસી મેળવનારની સંખ્યા વધીને કુલ 78.68 કરોડે પહોંચી છે. 

ભાજપે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રસીકરણનો દર બમણો કરવાનો લક્ષ્‍ય રાખ્યો હતો.

દક્ષિણ એશિયાના સૌથી મજબૂત ઇકૉનૉમીવાળા દેશમાં ખાવાનાં પણ ફાંફાં થઈ ગયાં? એવું તે શું થયું ભારતના આ પાડોશી દેશમાં? જાણો વિગત
 

Air Marshal Jitendra Mishra રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કોણ છે રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા? જેમણે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકીઓના ઉડાડી દીધા હતા પરખચ્ચા
Shakti Sharma Air Vice Marshal ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક સિદ્ધિ શક્તિ શર્મા બન્યાં દેશના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ, સંભાળ્યો મહત્વનો હોદ્દો
Ram Mandir First CEO રામ મંદિરને મળ્યા પ્રથમ CEO, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારીઓ
Ram Mandir Trust New Trustees રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની વરણી, આ નામો પર લાગી અંતિમ મહોર; જુઓ સંપૂર્ણ વિગત
Exit mobile version