Site icon

છત્તીસગઢ અને ગુજરાત મહારાષ્ટ્રને આટલા મેટ્રિક ટન ઑક્સિજન મોકલશે.

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની તંગીને દૂર કરવા માટે સરકારે કમર કસી છે. અન્ય રાજ્યોથી મહારાષ્ટ્રમાં ઓક્સિજનના  સપ્લાય માટે સહમતી સધાઈ ચૂકી છે. 

છત્તીસગઢના ભિલાઈ પ્લાન્ટથી 100 મેટ્રિક ટન ઓક્સિજન વિદર્ભ રિઝનમાં સપ્લાય કરવામાં આવશે. જ્યારે ગુજરાતના જામનગરથી પણ લગભગ 100 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્ર મોકલવામાં આવશે.  

Join Our WhatsApp Community

હાલ મહારાષ્ટ્રમાં 1200 મેટ્રિલ ટન ઑક્સિજન ઉપલબ્ધ છે. જેમાંથી 960 મેટ્રિક ટન ઑક્સિજનનો ઉપયોગ કોરોના સંક્રમિતોની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે.

સરકારનું અનુમાન છે કે, આગામી એક સપ્તાહમાં રાજ્યમાં 1500 મેટ્રિક ટન ઑક્સિજનની જરૂર પડશે.

પોતાના દેશમાં ટાંકણી પણ ન બનાવી શકનાર પાકિસ્તાન હવે કોરોનાની રસી બનાવશે. જાણો વિગત.

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version