Site icon

કોવિડ -19 ટેસ્ટ બાદ જ સુપ્રીમ કોર્ટમાં પ્રવેશ મળશે, સર્વોચ્ચ ન્યાયાલયએ જારી કરી ગાઈડલાઈન. જાણો વિગતે 

કોરોના વાયરસથી સુપ્રીમ કોર્ટની કામગીરીને પણ અસર થઈ છે અને હવે કોર્ટના પરિસરમાં પ્રવેશ માટે કોવિડ -19 પરીક્ષણ કરાવવું જરૂરી બન્યું છે.

સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શિકા બહાર પાડીને જણાવ્યું છે કે કોર્ટ પરિસરમાં આવતા તમામ ન્યાયાધીશો, સ્ટાફ, વકીલો અને તેમના કર્મચારીઓને કોવિડ ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ મળશે.

Join Our WhatsApp Community

જે લોકોને તાવ, શરીરમાં દુખાવો અને ગંધનો અભાવ જેવા લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તો તેઓએ કોર્ટમાં ન આવવું જોઈએ અને પોતાને ઘરેથી અલગ રાખવું જોઈએ. 

જો કોઈ સ્ટાફ અથવા વકીલ ને કોરોનાના લક્ષણો હોય તો તેઓએ આરટીટીપીઆર અથવા એન્ટિજેનટ પરીક્ષણ કરાવવું.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારે, 99માંથી 44 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા.

મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજન ની અછત. પડોશી રાજ્યો પાસેથી મદદની અપેક્ષા. જાણો વિગત.  

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version