Site icon

રસીકરણ મામલે ભારતે મેળવી વધુ એક સફળતા, અત્યાર સુધીમાં અધધ આટલા કરોડ લોકોને અપાઈ કોરોના રસી; જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

જાન્યુઆરીથી શરુ થયેલું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન લક્ષ્‍ય તરફ ઝડપથી આગળ વધી રહયું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શક્રવારે દેશમાં 93 કરોડથી વધુ લોકોને કોવિડ -19 રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. 

આંકડા મુજબ, 93,17,17,191 રસી ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 67,21,85,850 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,90,10,345 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની રસીકરણ આરોગ્ય કર્મચારીઓ સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રન્ટલાઈન વર્કર્સ નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

નવાબ મલિકે કેન્દ્રીય તપાસ એજન્સી પર કર્યા આકરા પ્રહાર, કર્યો આ દાવો ; જાણો વિગત 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version