Site icon

રસીકરણ મામલે ભારતે મેળવી વધુ એક સફળતા, અત્યાર સુધીમાં અધધ આટલા કરોડ લોકોને અપાઈ કોરોના રસી; જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

જાન્યુઆરીથી શરુ થયેલું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન લક્ષ્‍ય તરફ ઝડપથી આગળ વધી રહયું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શક્રવારે દેશમાં 93 કરોડથી વધુ લોકોને કોવિડ -19 રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. 

આંકડા મુજબ, 93,17,17,191 રસી ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 67,21,85,850 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,90,10,345 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની રસીકરણ આરોગ્ય કર્મચારીઓ સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રન્ટલાઈન વર્કર્સ નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

નવાબ મલિકે કેન્દ્રીય તપાસ એજન્સી પર કર્યા આકરા પ્રહાર, કર્યો આ દાવો ; જાણો વિગત 

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version