Site icon News Continuous Bureau | Mumbai

રસીકરણ મામલે ભારતે મેળવી વધુ એક સફળતા, અત્યાર સુધીમાં અધધ આટલા કરોડ લોકોને અપાઈ કોરોના રસી; જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઓક્ટોબર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

જાન્યુઆરીથી શરુ થયેલું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન લક્ષ્‍ય તરફ ઝડપથી આગળ વધી રહયું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શક્રવારે દેશમાં 93 કરોડથી વધુ લોકોને કોવિડ -19 રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. 

આંકડા મુજબ, 93,17,17,191 રસી ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 67,21,85,850 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,90,10,345 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની રસીકરણ આરોગ્ય કર્મચારીઓ સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રન્ટલાઈન વર્કર્સ નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

નવાબ મલિકે કેન્દ્રીય તપાસ એજન્સી પર કર્યા આકરા પ્રહાર, કર્યો આ દાવો ; જાણો વિગત 

Lakshadweep alcohol ban લક્ષદ્વીપમાં ૪૭ વર્ષ જૂની દારૂબંધી નાબૂદ માલદીવ્સને ટક્કર આપવા લેવાયો મોટો નિર્ણય, જાણો શું છે નવી એક્સાઇઝ પોલિસી
INDIA bloc PM face ૨૦૨૯ની ચૂંટણીમાં કોણ હશે INDIA ગઠબંધનનો PM ફેસ? શું ઉદ્ધવ ઠાકરે જૂથે નામ કરી દીધું નક્કી? બેઠકમાં ઉઠેલા આ ૨ સવાલોએ જગાવી ચર્ચા
TMC collapse। મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં મોટો ડખો પક્ષ ૩ ભાગમાં વહેંચાયો; લોકસભાના ૨૦ સાંસદો અને ૫૮ ધારાસભ્યોનો બળવો
Congress Political crisisકોંગ્રેસમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં; હાઈકમાન્ડ સામે મૂકી પોતાની માગણીઓ
Exit mobile version