Site icon

કોરોના સામે જંગ જીતવા ભારતની આગેકૂચ, વેક્સીનના 100 કરોડ ડોઝ આપવાની ખુબ જ નજીક; જાણો અત્યાર સુધીમાં કેટલા ડોઝ અપાયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કોરોના રસીકરણ અભિયાનમાં ભારતે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 

16 જાન્યુઆરીથી શરૂ થયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 99 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 

ટૂંક સમયમાં દેશમાં 100 કરોડ રસીઓ સ્થાપિત કરવાનો લક્ષ્‍યાંક પણ પ્રાપ્ત થશે. 

દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું કે અમે 99 કરોડના આંકડા પર છીએ. તેમણે કહ્યું કે આપણે 100 કરોડ રસીઓના લક્ષ્‍યને પૂર્ણ કરવા માટે સતત આગળ વધી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં, આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સને 2 ફેબ્રુઆરીથી રસીકરણ માટે લાયક ગણવામાં આવ્યા. 

શાળા શરૂ થઈ ગઈ છે હવે વેક્સિનનું શું? મુંબઈ મહાનગરપાલિકાએ ઘડી નાખી આ યોજના. જાણો વિદ્યાર્થી માટે પાલિકાનો શું પ્લાન છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version