Site icon

કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારતને મળ્યું નવું “મેડ ઈન ઈન્ડિયા” શસ્ત્ર. હવે ઘરે બેઠા જ સાજા થઈ જશે કોરોના દર્દી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 નવેમ્બર  2021 
ગુરુવાર.

વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ત્યારે કોરોના વિરુદ્ધની લડાઈમાં દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. જેમાં એક ગોળી ખાવાની રહેશે, જે કોરોનાના દર્દીને આપવામાં આવશે. તેથી હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઘટી જશે. કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે મર્કની એન્ટીવાયરલ દવા, મોલનુપિરવીરને અમુક દિવસો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળવાની છે. તબીબી નિષ્ણાતના કહેવા મુજબ ભારતમાં બનનારી આ દવા એવા લોકોને આપવામાં આવશે, જે લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણ છે. અથવા જેને હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા છે.
ફાઈઝરની ગોળી પૈક્સલોવિડને આવવામાં થોડો સમય લાગી શકે છે. આ બંને દવાઓના આવવાથી સકારાત્મક પ્રભાવ જોવા મળશે. કોરોના મહામારીમાં વેક્સિનેશનની સાથે જ આ દવા પણ અકસર ઉપાય સાબિત થશે.

Join Our WhatsApp Community

વિકાસ કાર્યને ફરી મળશે વેગ, કેન્દ્ર સરકારે આપી આ યોજનાને મંજૂરી; જાણો વિગત.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version