Site icon

કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારતને મળ્યું નવું “મેડ ઈન ઈન્ડિયા” શસ્ત્ર. હવે ઘરે બેઠા જ સાજા થઈ જશે કોરોના દર્દી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 નવેમ્બર  2021 
ગુરુવાર.

વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ત્યારે કોરોના વિરુદ્ધની લડાઈમાં દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. જેમાં એક ગોળી ખાવાની રહેશે, જે કોરોનાના દર્દીને આપવામાં આવશે. તેથી હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઘટી જશે. કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે મર્કની એન્ટીવાયરલ દવા, મોલનુપિરવીરને અમુક દિવસો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળવાની છે. તબીબી નિષ્ણાતના કહેવા મુજબ ભારતમાં બનનારી આ દવા એવા લોકોને આપવામાં આવશે, જે લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણ છે. અથવા જેને હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા છે.
ફાઈઝરની ગોળી પૈક્સલોવિડને આવવામાં થોડો સમય લાગી શકે છે. આ બંને દવાઓના આવવાથી સકારાત્મક પ્રભાવ જોવા મળશે. કોરોના મહામારીમાં વેક્સિનેશનની સાથે જ આ દવા પણ અકસર ઉપાય સાબિત થશે.

Join Our WhatsApp Community

વિકાસ કાર્યને ફરી મળશે વેગ, કેન્દ્ર સરકારે આપી આ યોજનાને મંજૂરી; જાણો વિગત.

Indian Air Force: અલવિદા મિગ-21: ક્યારેક બન્યું ‘ગેમચેન્જર’ તો ક્યારેક ‘ઉડતું કફન’ તરીકે થયું બદનામ… જાણો લડાકૂ વિમાનની સફરની સંપૂર્ણ કહાની.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Exit mobile version