Site icon News Continuous Bureau | Mumbai

કોરોના યુદ્ધમાં ભારત વિજયની નજીક, દેશમાં રસીકરણનો આંકડો આટલા કરોડને પાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને વધુ એક સફળતા મળી છે. 

કોરોનાના કેસો ઘટી રહ્યા છે જ્યારે બીજી તરફ, ભારત રસીકરણના મામલે સતત એક નવો રેકોર્ડ સ્થાપી રહ્યું છે. 

ભારતમાં રસીકરણનો આંકડો 90 કરોડને પાર કરી ગયો છે. 

કોવિન ડેશબોર્ડ મુજબ, દેશભરમાં અત્યાર સુધીમાં 90,10,04,270 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આમાંથી 65,69,56,299 પ્રથમ ડોઝ છે, જ્યારે 24,40,47,971 બીજા ડોઝ છે.

હાલ ભારતમાં કોવિશિલ્ડ, કોવાસીન અને સ્પુટનિક- V ની રસીઓ આપવામાં આવી રહી છે અને તે પણ માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને આ અભિયાન હજુ પણ ઝડપી ચાલી રહ્યું છે.

તો આ રીતે શરૂ થયું હતું એર ઇન્ડિયા, પહેલું વિમાન કરાચીથી મુંબઇ આવ્યું હતું; વાંચો રસપ્રદ કહાની

 

AntiPaper Leak Law ગેરરીતિઓ સામે કડક કાયદો લાગુ પેપર લીક કરનારાઓ પર સરકારનો સકંજો, થશે આકરી સજા
Bureaucrat Vineet Joshi Transferred NEET Row NEET વિવાદ વચ્ચે મોટી કાર્યવાહી, ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીની બદલી, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તેજ
Sonam Wangchuk Fast ઉપવાસ સામે સરકાર ઝૂકી સોનમ વાંગચુકે કહ્યું મને લેખિતમાં ખાતરી અપાઈ, સરકારે આ 3 માગ સ્વીકારી
Sonam Wangchuk Ends Hunger Strike સોનમ વાંગચુકના ભૂખ હડતાળનો અંત મોદી સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ નિર્ણય
Exit mobile version