Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, ભારત માં આટલા કરોડ લોકો ને કોરોના ની વેક્સિન મળી. આંકડો ઉત્સાહ વર્ધક છે. જાણો વિગત…

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 26 કરોડ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, રસીકરણના 151માં દિવસે એટલે કે 15 જૂન સાંજે 7 વાગ્યા સુધીમાં 25,68,858 લોકોને રસી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

જેમાંથી 21,98,144 લોકોને પ્રથમ ડોઝ અને 3,70,714 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે .

18 થી 44 વર્ષની વયના 4,49,87,004 લોકોને પ્રથમ ડોઝ અને 8,95,517 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

ઇંધણના ભાવમાં આજે ફરી ઝીંકાયો વધારો, મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયા નજીક પહોંચ્યું ; જાણો આજે કેટલા પૈસાનો થયો વધારો 

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version