Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, ભારત માં આટલા કરોડ લોકો ને કોરોના ની વેક્સિન મળી. આંકડો ઉત્સાહ વર્ધક છે. જાણો વિગત…

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 26 કરોડ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, રસીકરણના 151માં દિવસે એટલે કે 15 જૂન સાંજે 7 વાગ્યા સુધીમાં 25,68,858 લોકોને રસી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

જેમાંથી 21,98,144 લોકોને પ્રથમ ડોઝ અને 3,70,714 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે .

18 થી 44 વર્ષની વયના 4,49,87,004 લોકોને પ્રથમ ડોઝ અને 8,95,517 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

ઇંધણના ભાવમાં આજે ફરી ઝીંકાયો વધારો, મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયા નજીક પહોંચ્યું ; જાણો આજે કેટલા પૈસાનો થયો વધારો 

LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો
Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો
Election Commission। ચૂંટણી પહેલાં કડક આદેશ EVM ના બટન પર ગુંદર કે પરફ્યુમ લગાડવું પડશે ભારે, જાણો શું કહ્યું ચૂંટણી પંચે
Pahalgam Terror Attack। આતંકવાદને પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ, ‘ભારત ક્યારેય નહીં ઝૂકે’.”
Exit mobile version