Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી ચેતવણી, કહ્યું-કોરોના ક્યાંય ગયો નથી, બહુરૂપિયો ફરી રૂપ બદલીને આવી શકે; આપી આ ખાસ સલાહ

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દેશમાં ભલે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ તેનો ખતરો હજુ પણ યથાવત છે. 

રવિવારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. 

તેમણે લોકોને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘કોરોના ક્યાંય ગયો નથી. રૂપ બદલી રહ્યો છે. 

કોઈ જાણતું નથી કે આ બહુરૂપિયો ફરી ક્યારે આવશે, એથી લોકોએ નિશ્ચિત થઈ જવું નહીં.

લોકોના સહકારને કારણે જ સરકાર 185 કરોડ વેક્સિનના ડોઝ આપીને કોરોનાના ફેલાવાને અટકાવી શકી છે.

આ સમાચાર પણ વાંચો :  રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; જાણો વિગતે

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version