Site icon

હાલ કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ હાલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય

News Continuous Bureau | Mumbai 

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી  હાર પછી કોંગ્રેસ પાર્ટીએ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ શામેલ હતાં. 

Join Our WhatsApp Community

આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી એ કરી હતી.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે તેમજ પાર્ટીનો કોઇ સભ્ય રાજીનામું આપશે નહીં.

કોંગ્રેસના વરિષ્ઠ સભ્યોએ સોનિયા ગાંધીના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, આ દેશમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version