Site icon

Desh Ka Form: તા.૯ ડિસેમ્બર- મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ‘દેશ કા ફોર્મ’ ઝુંબેશ માટે આખરી તક

'Desh Ka Form: નામ નોંધણી કે સુધારણા માટે નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફતે પણ રજુ કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. ૧૯૫૦ પર સંપર્ક કરવો

December 9- Last chance for 'Desh Ka Form' campaign under Electoral Roll Reform Program-2024

December 9- Last chance for 'Desh Ka Form' campaign under Electoral Roll Reform Program-2024

News Continuous Bureau | Mumbai

Desh Ka Formભારતીય ચુંટણી પંચ ( Election Commission of India ) , નવી દિલ્હી દ્વારા તા.૦૧/૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ( Voter list ) ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ રૂપે ‘દેશ કા ફોર્મ’  ઝુંબેશનો ( campaign )  તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શનિવારે આખરી દિવસ હોઈ બૂથ લેવલ ઓફિસર્સ ( Booth Level Officers ) સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.

Join Our WhatsApp Community

             વધુમાં, મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ઓનલાઈન www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ રજુ કરી શકાશે. તેમજ વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ પર સંપર્ક કરવા અધિક જીલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો : Viksit Bharat Sankalp Yatra: દમણ જિલ્લાના આટિયાવાડમાં “વિકાસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું સ્વાગત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version