Site icon News Continuous Bureau | Mumbai

સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડ ભેગા કરશે, જાણો શું-શું વેચવા કાઢશે??

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા વર્ષ 2021-22માં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જે ગત વર્ષની તુલનામાં લગભગ 35 હજાર કરોડ રૂપિયા ઓછા છે. 

નાણાં મંત્રીએ જણાવ્યું કે LICના આઇપીઓ આગામી નાણાં વર્ષમાં લાવવાનો પ્લાન છે. 

Join Our WhatsApp Channel

આ ઉપરાંત શેર બજારમાં તેજીને જોતા કેન્દ્ર સરકાર કેટલાક CPSEમાં ભાગીદારીની ઓફર્સ ફોર સેલ દ્વારા વેચી શકે છે. 

આગામી નાણાંકીય વર્ષમાં બીપીસીએલ, એર ઇન્ડિયા, કોનકોર અને એસસીઆઇના વિનિવેશ પર મહોર લાગી શકે છે. ત્યાં જ અન્ય પ્રાઇવેટાઇઝેશન ડીલ્સ પણ નાણાંકીય વર્ષ 2022 સુધી પૂરી થવાનો અનુમાન છે.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version