Site icon

રાજકારણ અને ચૂંટણીમાં અપરાધીકરણના મુદ્દે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું આકરું વલણ, ભાજપ અને કોંગ્રેસ સહિત 9 પક્ષોને ફટકાયો આટલા લાખનો દંડ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

રાજકારણ અને ચૂંટણીમાં અપરાધિકરણ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 9 રાજકીય પક્ષોને અવમાનના દોષી ઠેરવ્યાં છે. 

ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની વિગતો જાહેર ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને ભાજપ સહિતના 8 રાજકીય પક્ષોને 1-1 લાખનો દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે બિહાર વિધાનસભાની ગયા વર્ષની ચૂંટણીમાં આદેશ ન માનનાર સીપીએમ અને એનસીપીને 5-5 લાખનો દંડ કર્યો છે. 

બિહાર ચૂંટણીમાં ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ જાહેર કરવાના આદેશનું પાલન ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે. 

સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહની અંદર ચૂંટણી પંચને દંડની રકમ જમા કરવા માટે કહ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં તે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરે. નહીં તો આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે.  

 રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય, ગ્રાહક નાણાં ઉપાડવા જાય ત્યારે ATM ખાલી હશે તો બેંકોને થશે આટલા રૂપિયાનો દંડ :જાણો ક્યારથી લાગૂ થશે આ નવો નિયમ

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version