Site icon

અગ્નિપથ યોજનાને અનુલક્ષીને વધુ એક મોટી જાહેરાત- હવે સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં પણ મળશે આટલા ટકા અનામત લાભ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રની(Central govt) અગ્નિવીર યોજનાની(Agniveer Yojana) સામે દેશભરમાં યુવાનો(Youth) ઉગ્ર વિરોધ પ્રદર્શન(Protest) કરી રહ્યાં છે ત્યારે સરકાર પણ હવે ડેમેજ કન્ટ્રોલના(damage control) મૂડમાં આવી છે. 

Join Our WhatsApp Community

સરકાર અગ્નિવીરોની(Agniveer) ચિંતા હળવી કરવા હવે સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) પણ મોટી જાહેરાત કરી છે. 
 
રક્ષા મંત્રાલયે પોતાના મંત્રાલય હેઠળ થનારી ભરતીઓમાં(Army recruitment) અગ્નિવીરોને 10 ટકા અનામત(reservation) આપવાનુ એલાન કર્યુ છે.

રક્ષા મંત્રાલયે ટ્વીટ(Tweet) કરી આ નિર્ણયની જાણકારી આપી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. જે બાદ આ નિર્ણય લાગુ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version