Site icon News Continuous Bureau | Mumbai

અગ્નિપથ યોજનાને અનુલક્ષીને વધુ એક મોટી જાહેરાત- હવે સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં પણ મળશે આટલા ટકા અનામત લાભ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રની(Central govt) અગ્નિવીર યોજનાની(Agniveer Yojana) સામે દેશભરમાં યુવાનો(Youth) ઉગ્ર વિરોધ પ્રદર્શન(Protest) કરી રહ્યાં છે ત્યારે સરકાર પણ હવે ડેમેજ કન્ટ્રોલના(damage control) મૂડમાં આવી છે. 

Join Our WhatsApp Channel

સરકાર અગ્નિવીરોની(Agniveer) ચિંતા હળવી કરવા હવે સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) પણ મોટી જાહેરાત કરી છે. 
 
રક્ષા મંત્રાલયે પોતાના મંત્રાલય હેઠળ થનારી ભરતીઓમાં(Army recruitment) અગ્નિવીરોને 10 ટકા અનામત(reservation) આપવાનુ એલાન કર્યુ છે.

રક્ષા મંત્રાલયે ટ્વીટ(Tweet) કરી આ નિર્ણયની જાણકારી આપી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. જે બાદ આ નિર્ણય લાગુ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

Kanpur Plane Crash કાનપુર પ્લેન ક્રેશ.. ટ્રેનિંગ વિમાન તૂટી પડતા પાયલોટનું દર્દનાક મોત, કોપાયલોટ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે
DRDO Highest Drop Zone Test ભારતની મોટી સિદ્ધિ! દુનિયાના સૌથી ઊંચા ડ્રોપ ઝોન પર DRDO ના સ્વદેશી મિલિટરી પેરાશૂટનું પરીક્ષણ સફળ
Indian Air Force Rescuers નેપાળમાં સંકટ મોચક બની ભારતીય વાયુસેના આ ૩ મહાબલી વિમાનો પહોંચ્યા, જીવ બચાવવામાં છે એક્સપર્ટ!
Nepal Flood UP Bihar High Alert નેપાળના જળપ્રલય બાદ ભારત પણ સજ્જ ગંડક નદીમાં ૩ મીટર ઊંચા મોજાંની ચેતવણી સાથે યુપીબિહારમાં હાઈ એલર્ટ
Exit mobile version