Site icon

શું રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનશે-  નવ સંકલ્પ શિબિરમાં પસાર થયો આ ઠરાવ- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress)માં ફરી એકવાર રાહુલ ગાંધી(Rahul Gandhi)ને અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી છે. 

Join Our WhatsApp Community

દિલ્હી કોંગ્રેસે(Delhi Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. 

દિલ્હી પીસીસી પ્રમુખ અનિલ કુમારે કહ્યું કે ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી જેવા નેતા જ આવા સમયે કોંગ્રેસને મજબૂત અને કાયાકલ્પ કરી શકે છે, જેને પાર્ટી માટે પડકારજનક સમય કહેવામાં આવી રહ્યો છે.

બે દિવસ માટે યોજાયેલ 'નવ સંકલ્પ શિબિર’માં આ ઠરાવ પસાર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version