Site icon

શું રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનશે-  નવ સંકલ્પ શિબિરમાં પસાર થયો આ ઠરાવ- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress)માં ફરી એકવાર રાહુલ ગાંધી(Rahul Gandhi)ને અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી છે. 

Join Our WhatsApp Community

દિલ્હી કોંગ્રેસે(Delhi Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. 

દિલ્હી પીસીસી પ્રમુખ અનિલ કુમારે કહ્યું કે ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી જેવા નેતા જ આવા સમયે કોંગ્રેસને મજબૂત અને કાયાકલ્પ કરી શકે છે, જેને પાર્ટી માટે પડકારજનક સમય કહેવામાં આવી રહ્યો છે.

બે દિવસ માટે યોજાયેલ 'નવ સંકલ્પ શિબિર’માં આ ઠરાવ પસાર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
Exit mobile version