Site icon News Continuous Bureau | Mumbai

શું રાહુલ ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનશે-  નવ સંકલ્પ શિબિરમાં પસાર થયો આ ઠરાવ- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress)માં ફરી એકવાર રાહુલ ગાંધી(Rahul Gandhi)ને અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી છે. 

Join Our WhatsApp Community

દિલ્હી કોંગ્રેસે(Delhi Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. 

દિલ્હી પીસીસી પ્રમુખ અનિલ કુમારે કહ્યું કે ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી જેવા નેતા જ આવા સમયે કોંગ્રેસને મજબૂત અને કાયાકલ્પ કરી શકે છે, જેને પાર્ટી માટે પડકારજનક સમય કહેવામાં આવી રહ્યો છે.

બે દિવસ માટે યોજાયેલ 'નવ સંકલ્પ શિબિર’માં આ ઠરાવ પસાર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : લેખિત કરાર સામે મૌખિક કરારને કોઈ મહત્વ નથી- મુંબઈ હાઈ કોર્ટની ટિપ્પણી- બિલ્ડરને આપ્યો આ આદેશ

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version