Site icon

દેશમાં સમાન નાગરિક કાયદાની તાતી જરૂર, દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આ સલાહ આપી ; જાણો વિગતે

દિલ્હી હાઈકોર્ટે તલાક મામલે નિર્ણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે આજના આધુનિક ભારતમાં ધર્મ, જાતિની બાધાઓ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. આ બદલાવના કારણે લગ્ન અને છુટાછેડામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. 

Join Our WhatsApp Community

દેશમાં બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક સંહિતાનો અમલ થવો જોઈએ, જેથી આજની યુવા પેઢીને આ સમસ્યાઓનો સામનો કરવો ન પડે.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ જણાવ્યું કે આ નિર્ણયને કાયદા મંત્રાલયને મોકલવામાં આવે જેથી કરીને કાયદા મંત્રાલય આ મામલા પર વિચાર કરી શકે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વેપારીઓ પાસેથી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ રિલીઝ કર્યું; જાણો દુકાનો ખુલ્લી રાખવા માટે કેટલા અન્ડર ધ ટેબલ આપવા પડે છે

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version