Site icon

દેશમાં સમાન નાગરિક કાયદાની તાતી જરૂર, દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આ સલાહ આપી ; જાણો વિગતે

દિલ્હી હાઈકોર્ટે તલાક મામલે નિર્ણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે આજના આધુનિક ભારતમાં ધર્મ, જાતિની બાધાઓ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. આ બદલાવના કારણે લગ્ન અને છુટાછેડામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. 

Join Our WhatsApp Community

દેશમાં બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક સંહિતાનો અમલ થવો જોઈએ, જેથી આજની યુવા પેઢીને આ સમસ્યાઓનો સામનો કરવો ન પડે.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ જણાવ્યું કે આ નિર્ણયને કાયદા મંત્રાલયને મોકલવામાં આવે જેથી કરીને કાયદા મંત્રાલય આ મામલા પર વિચાર કરી શકે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વેપારીઓ પાસેથી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ રિલીઝ કર્યું; જાણો દુકાનો ખુલ્લી રાખવા માટે કેટલા અન્ડર ધ ટેબલ આપવા પડે છે

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version