Site icon

દિલ્હીના સુપર ચીફ મિનિસ્ટર એટલે કે ઉપરાજ્યપાલ કોરોના ગ્રસ્ત થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ને કોરોના થયો છે. તેઓ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

Join Our WhatsApp Community

તેમણે પોતાની જાતને isolate કરી નાખ્યા છે અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવાની વિનંતી કરી છે.

પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું છે કે તેઓ isolation માં હોવા છતાં દિલ્હીની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બેકાબૂ છે.

હોમ આઇસોલેશન સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કર્યા નવા દિશાનિર્દેશ. નિયમોમાં આ બદલાવ કર્યો. જાણો વિગત

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version