Site icon

દિલ્હીના સુપર ચીફ મિનિસ્ટર એટલે કે ઉપરાજ્યપાલ કોરોના ગ્રસ્ત થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ને કોરોના થયો છે. તેઓ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

Join Our WhatsApp Community

તેમણે પોતાની જાતને isolate કરી નાખ્યા છે અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવાની વિનંતી કરી છે.

પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું છે કે તેઓ isolation માં હોવા છતાં દિલ્હીની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બેકાબૂ છે.

હોમ આઇસોલેશન સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કર્યા નવા દિશાનિર્દેશ. નિયમોમાં આ બદલાવ કર્યો. જાણો વિગત

India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Union Budget 2026-27 Date: બજેટ 2026-27 ની તારીખો જાહેર: રવિવારે બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ રચશે ઇતિહાસ, જાણો આખું શેડ્યૂલ
Turkman Gate: દિલ્હીમાં હિંસા: તુર્કમાન ગેટ પર ગેરકાયદે બાંધકામ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Exit mobile version