Site icon

દિલ્હીના સુપર ચીફ મિનિસ્ટર એટલે કે ઉપરાજ્યપાલ કોરોના ગ્રસ્ત થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ને કોરોના થયો છે. તેઓ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

Join Our WhatsApp Community

તેમણે પોતાની જાતને isolate કરી નાખ્યા છે અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવાની વિનંતી કરી છે.

પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું છે કે તેઓ isolation માં હોવા છતાં દિલ્હીની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બેકાબૂ છે.

હોમ આઇસોલેશન સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કર્યા નવા દિશાનિર્દેશ. નિયમોમાં આ બદલાવ કર્યો. જાણો વિગત

Narendra Modi Solar Project: કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
Narendra Modi: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે
Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Exit mobile version