Site icon

એલર્ટ! રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ ખતરાને લઈને આપી ચેતવણી, કહ્યું ભારતને બનાવવી પડશે નવી રણનીતિ!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કોરોના મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે

તેમણે કહ્યું કે વાયરસના ખતરાને પહોંચી વળવા માટે ભારતને નવી રણનીતિ બનાવવી પડશે. 

આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. 

આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયાની વધતી અસર અને જળવાયુ પરિવર્તન સહિત વિભિન્ન મુદ્દા પર પોતાની વાત રાખી. 

ઉલ્લેખનીય છે કે કોરોના માટે જવાબદાર મનાતા ચીનની વિરુદ્ધ અનેક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને વાયરસનેો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

ભાજપ એક રસાયણ! આ રસાયણમાંથી ભાજપને મળે છે ખોટું બોલવાનો અને બીજા પર કીચડ ઉછાળવાનો આત્મવિશ્વાસ : શિવસેનાનો કટાક્ષ

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version