Site icon

એલર્ટ! રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ ખતરાને લઈને આપી ચેતવણી, કહ્યું ભારતને બનાવવી પડશે નવી રણનીતિ!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કોરોના મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે

તેમણે કહ્યું કે વાયરસના ખતરાને પહોંચી વળવા માટે ભારતને નવી રણનીતિ બનાવવી પડશે. 

આ માટે, એક વ્યાપક રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાની અને જૈવ સુરક્ષાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. 

આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયાની વધતી અસર અને જળવાયુ પરિવર્તન સહિત વિભિન્ન મુદ્દા પર પોતાની વાત રાખી. 

ઉલ્લેખનીય છે કે કોરોના માટે જવાબદાર મનાતા ચીનની વિરુદ્ધ અનેક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને વાયરસનેો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

ભાજપ એક રસાયણ! આ રસાયણમાંથી ભાજપને મળે છે ખોટું બોલવાનો અને બીજા પર કીચડ ઉછાળવાનો આત્મવિશ્વાસ : શિવસેનાનો કટાક્ષ

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version