Site icon

ઉદ્ધવ ઠાકરે આ સિમ્બોલ સાથે મેદાનમાં જ્યારે કે એકનાથ શિંદેએ વધુ વિકલ્પ આપવા પડશે.

News Continuous Bureau| Mumbai

ચૂંટણી કમિશને પોતાનો આદેશ જાહેર કર્યો છે જે મુજબ ઉદ્ધવ ઠાકરેને આગામી ચૂંટણી માટે સિમ્બોલ મળી ગયું છે. આ સિમ્બોલ નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

૧) ઉદ્ધવ ઠાકરે : મશાલ

૨) એકનાથ શિંદે: તેમના દ્વારા સૂચવેલા તમામ વિકલ્પો રદ કરવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

પોતાના બે પાનાના પત્રમાં ચૂંટણી કમિશને ઉદ્ધવ ઠાકરે માટે અલગ તેમજ એકનાથ શિંદે માટે અલગ જવાબ ડ્રાફ્ટ કર્યો છે. હવે બંને પાર્ટી આગામી ચૂંટણીમાં પોતાના નવા ચિન્હથી ચૂંટણી લડશે.

 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version