Site icon

ઉદ્ધવ ઠાકરે આ સિમ્બોલ સાથે મેદાનમાં જ્યારે કે એકનાથ શિંદેએ વધુ વિકલ્પ આપવા પડશે.

News Continuous Bureau| Mumbai

ચૂંટણી કમિશને પોતાનો આદેશ જાહેર કર્યો છે જે મુજબ ઉદ્ધવ ઠાકરેને આગામી ચૂંટણી માટે સિમ્બોલ મળી ગયું છે. આ સિમ્બોલ નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

૧) ઉદ્ધવ ઠાકરે : મશાલ

૨) એકનાથ શિંદે: તેમના દ્વારા સૂચવેલા તમામ વિકલ્પો રદ કરવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

પોતાના બે પાનાના પત્રમાં ચૂંટણી કમિશને ઉદ્ધવ ઠાકરે માટે અલગ તેમજ એકનાથ શિંદે માટે અલગ જવાબ ડ્રાફ્ટ કર્યો છે. હવે બંને પાર્ટી આગામી ચૂંટણીમાં પોતાના નવા ચિન્હથી ચૂંટણી લડશે.

 

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version