Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી ઝાટકણી- કહ્યું- લોકોની ભાવના દુભાઈ છે- માફી માંગો- જાણો શું છે સમગ્ર મામલો 

 News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) સામે કથિત ટિપ્પણીને લઇને નૂપુર શર્માને(Nupur Sharma) મોટો ફટકો પડ્યો છે.

Join Our WhatsApp Channel

દેશના જુદા-જુદા રાજ્યોમાં નોંધાયેલા કેસને દિલ્હી(Delhi) ટ્રાન્સફર(Transfer) કરવાની અરજી પર SCએ(Supreme Court) રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે.

સાથે કોર્ટે ફટકાર લગાવતા કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી(Apologies) જોઈએ. 

ઉપરાંત એમ પણ કોર્ટે કહ્યું કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version