Site icon

ખેડૂત આંદોલન મુદ્દે ઉશ્કેરાયેલા સાંસદોનું નવું પગલું. સરકારની મુશ્કેલીઓ વધારી. જાણો વિગત

દસ વિપક્ષી રાજકીય પક્ષોના સાંસદોએ ખેડૂત આંદોલન અંગે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે.

સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં લખ્યું છે કે ગાઝીપુર સરહદ પર સ્થિતિ ભારત-પાકિસ્તાન સરહદ જેવી છે અને ખેડૂતોની હાલત જેલના કેદીઓની જેવી છે.

Join Our WhatsApp Community

ગુરુવારે સવારે ગાઝીપુર સરહદ પર વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોને મળવા અકાલી દળ, ડીએમકે, એનસીપી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના આ પક્ષોના 15 સાંસદોને મંજૂરી આપી ન હતી.

 

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
Exit mobile version