Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂત આંદોલન મુદ્દે ઉશ્કેરાયેલા સાંસદોનું નવું પગલું. સરકારની મુશ્કેલીઓ વધારી. જાણો વિગત

દસ વિપક્ષી રાજકીય પક્ષોના સાંસદોએ ખેડૂત આંદોલન અંગે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે.

સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં લખ્યું છે કે ગાઝીપુર સરહદ પર સ્થિતિ ભારત-પાકિસ્તાન સરહદ જેવી છે અને ખેડૂતોની હાલત જેલના કેદીઓની જેવી છે.

Join Our WhatsApp Channel

ગુરુવારે સવારે ગાઝીપુર સરહદ પર વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોને મળવા અકાલી દળ, ડીએમકે, એનસીપી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના આ પક્ષોના 15 સાંસદોને મંજૂરી આપી ન હતી.

 

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version