Site icon News Continuous Bureau | Mumbai

કૃષિ આંદોલનમાં કંઈક નવું થવાના એંધાણ, ખેડૂત નેતા રાકેશ ટિકેતે આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે 

ખેડૂત આંદોલન પર ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકેતે  મોટું નિવેદન આપ્યું છે. 

રામપુરમાં રાકેશ ટિકેતે કહ્યુ છે કે ખેડૂત તો પરત નહી જાય, ખેડૂત ત્યા જ રહેશે. સરકારે વાતચીત કરવી જોઇએ, 

Join Our WhatsApp Community

અમે 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે.  સરકાર પાસે  પણ બે મહિનાનો સમય છે. 

પોતાનો નિર્ણય સરકાર પણ કરી લે, ખેડૂત પણ કરી લેશે. જંગ થશે દેશમાં એવુ લાગી રહ્યુ છે, યુદ્ધ થશે.

ખેડૂત સંસદ ભવનનો રસ્તો જાણે છે. અત્યારે 22 તારીખથી 200 લોકો ત્યા જશે, જ્યાર સુધી પાર્લિયામેન્ટ ચાલશે ત્યાર સુધી દરરોજ 200 લોકો જશે.

હવે જ્યારે પણ ખેડૂત જશે તો લાલ કિલ્લા નહી સંસદ ભવન જ જશે.

થાણા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે ટમેટાનો ટ્રક ઉંધો વળી જતાં ટ્રાફિક જામ. જુઓ ફોટોગ્રાફ  

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version