Site icon News Continuous Bureau | Mumbai

FASTag Update: 1 ઓગસ્ટથી લાગૂ થશે ફાસ્ટેગને લગતા આ નવા નિયમો, શું થશે ફેરફાર.. જાણો વિગતે..

FASTag Update: 1 ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે વાહન લીધા બાદ 90 દિવસમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાનો રહેશે. જો નિર્ધારિત સમયની અંદર નંબર અપડેટ નહીં થાય તો તેને હોટલિસ્ટમાં મૂકવામાં આવશે

FASTag Update These new rules related to FASTag will be applicable from August 1, what will be the change.. Know details..

FASTag Update These new rules related to FASTag will be applicable from August 1, what will be the change.. Know details..

News Continuous Bureau | Mumbai 

FASTag Update: જુલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ઓગસ્ટથી કેટલાક નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આમાંનો એક ફેરફાર FASTag સંબંધિત છે. જો તમે કાર ચલાવો છો તો તમને ફાસ્ટેગ વિશે ખબર જ હશે.  પરંતુ NPCIએ ફાસ્ટેગને લઈને કેટલીક  નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે આ નિયમો પહેલાથી જ અમલમાં છે, પરંતુ ઓક્ટોબરમાં ફાસ્ટેગના કેવાયસી અંગેનો નિયમ નવો છે અને 1 ઓગસ્ટથી તેનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટેગ ટોલ ટેક્સ   પર વાહનોની ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા ટોલ ટેક્સ ( Toll Tax ) પર ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવામાં આવે છે, પરંતુ કેટલાક નિયમો છે, જે 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી રહ્યા છે, જે તમારે જાણવા જોઈએ. 

Join Our WhatsApp Channel

NPCIની માર્ગદર્શિકા અનુસાર, ફાસ્ટેગ સેવાઓ આપતી કંપનીઓ પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે. 31મી ઓક્ટોબર સુધીમાં પાંચ અને ત્રણ વર્ષ જૂના તમામ ફાસ્ટેગનું KYC કરાવવું હવે જરૂરી રહેશે. નવીનતમ અપડેટ એ છે કે કંપનીઓએ 1 ઓગસ્ટથી આ માટે KYC ( FASTag  KYC  )  માટેની પ્રક્રિયા શરૂ કરવાના છે. 

FASTag Update: હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે…

હવે કંપનીઓ પાસે NPCIની તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય રહેશે. આ દરમિયાન કંપનીઓએ 3-5 વર્ષ જૂના ફાસ્ટેગ માટે KYC કરાવવું પડશે. આ કંપનીઓએ 31 ઓક્ટોબર સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે. તો ફાસ્ટેગ ધરાવતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેમણે KYC નથી કરાવ્યું તેઓ 1લી ઓગસ્ટથી આ કાર્ય કરી શકશે. 

આ સમાચાર પણ વાંચો : RSS Dharavi: ધારાવીમાં RSS કાર્યકર અરવિંદ વૈશ્યની હત્યા, અંતિમયાત્રા પર પથ્થરમારો થતાં ધારાવીમાં તંગદીલીનું વાતાવરણ.. જાણો વિગતે.

આ નિયમો 1 ઓગસ્ટથી લાગુ થઈ રહ્યા છે

LPG Gas Connection eKYC એલપીજી ગેસ ઇકેવાયસી ડેડલાઈન લંબાઈ ગ્રાહકોને મળી મોટી રાહત, જાણો નવી તારીખ
Ram Temple Donation Case અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ કેસ SIT રિપોર્ટ જાહેર નહીં થાય, પણ તપાસ માટે સૂચનો આપવાની છૂટ…
BJP National Team Announced લાંબી રાહ જોયા બાદ ભાજપનું નવું પક્ષીય માળખું જાહેર, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીની એન્ટ્રી ; જાણો કોને મળી કઈ જવાબદારી
Dimagi Naxal Strategy મોદી સરકારની ચિંતા વધી, હવે મેદાનમાં આવ્યા ‘દિમાગી નક્ષલ’, અભિજીત દીપકેના આ ફોર્મ્યુલાનો કર્યો ઉપયોગ
Exit mobile version