Site icon

દેશની વસ્તી ઘટશે! ભારતના પ્રજનન દરમાં ધરખમ ઘટાડો નોંધાયો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 નવેમ્બર  2021    
ગુરુવાર.

ભારત વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જોકે તાજેતરમા ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભારતનો કુલ પ્રજનન દર (TFR) ઘટીને બે ટકા પર આવી ગયો છે.

Join Our WhatsApp Community

સ્વાસ્થ્ય મંત્રાલયના સર્વેક્ષણ મુજબ પ્રતિ મહિલા બાળકોની સરેરાશ સંખ્યા રાષ્ટ્રીય સ્તર પર 2.2થી ઘટીને 2 થઈ ગઈ છે. તો ચંડીગઢમાં 1.4 થઈ ગયો છે. જયારે ઉત્તર પ્રદેશમાં 2.4 ટકા સુધી પહોંચી ગયો છે.

તાજેતરમા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેક્રેટરી રાજેશ ભૂષણે ભારત અને 14 રાજય અ કેન્દ્ર શાસિત પ્રદેશમા જનસંખ્યા, પ્રજનન અને બાલ સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ, પોષણ વગેરેને ડેટા જાહેર કર્યા હતા.

સર્વેક્ષણમાં જણાઈ આવ્યું કે સમગ્ર ગર્ભનિરોધકપ્રસાર દર અખિલ ભારતીય સ્તર પર અને પંજાબને છોડીને લગભગ દરેક ચરણમાં 2 રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશમા 54 ટકાથી વધીને 67 ટકા થઈ ગયું છે. લગભગ તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગર્ભ નિરોધકના આધુનિક બાબતનો ઉપયોગ વધ્યો છે.

 

સમુદ્રમાં વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ આ ઘાતક સબમરીન; જાણો વિગતે 

સર્વેક્ષણ મુજબ 12.13 મહિનાની ઉમરના બાળકોમા જુદા જુદા રોગથી બચવા મટે પૂર્ણ રૂપે વેક્સિનેશનનું પ્રમાણ 62 ટકાથી 76 ટકા થઈ ગયું છે. 14 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 11 રાજયોમાં 12થી 23 મહિનાની ઉમરના ત્રણ-ચર્તુંશથી વધુ બાળકોનું પૂર્ણ રીતે વેક્સિનેશન થઈ ગયું છે. તો ઓડિસામાં 90 ટકા જેટલું ઊંચું છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version