Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે. સ્વાસ્થ્ય મંત્રી નો દાવો. જાણો આંકડા અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર 

 ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરાને જાેતા સરકારે રસીકરણ ઝડપી બનાવવા પર અને લોકો રસી લે તેના પર ભાર મુકયો છે.બીજી તરફ ૫૦ ટકા લોકોને રસીના બે ડોઝ મળી ગયા હોવાથી આ એક રાહતની વાત છે.કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કહ્યુ હતુ કે, ભારતમાં ૫૦ ટકા લોકોને કોરોના રસીના ડબલ ડોઝ અપાઈ ચુકયા છે.જે આપણા માટે ગર્વનો વિષય છે.હવે કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવી ચુકેલા લોકોની સંખ્યા ૧૨૭ કરોડ પર પહોંચી ચુકી છે. મંત્રાલય દ્વારા અપાયેલા આકંડા પ્રમાણે દેશના ૮૪ ટકા પુખ્ત વયના લોકો રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુકયા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧.૦૪ કરોડ લોકોને કોરોનાની રસી મુકવામાં આવી છે.

મુંબઈ, ગુજરાત અને કર્માટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…

Cockroach Janta Party protest updates CJP ની ચીમકી, આ તારીખ સુધીમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અન્યથા દેશભરમાં થશે મોટા છાત્ર પ્રદર્શનો
PM Narendra Modi’s Achievements પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષનો કાર્યકાળ વિકાસ, સુશાસન અને બદલાતા ભારતની ગાથા
INDIA bloc meetingદિલ્હીમાં આજે ‘ઈન્ડિયા’ ગઠબંધનની મહત્વની બેઠક ઉદ્ધવ ઠાકરેનું બેઠકથી અંતર? જાણો શા માટે જોડાશે વર્ચ્યુઅલ માધ્યમથી.
INDIA bloc meeting in Delhi નવા રસ્તાની શોધમાં ‘INDIA’ ગઠબંધન હાર પછી દિલ્હીમાં મહત્વની બેઠક, શું હશે આગળનો પ્લાન?
Exit mobile version