Site icon News Continuous Bureau | Mumbai

PM કેર્સ ફંડ વિશે ખોટી જાણકારી આપવાના આરોપમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ FIR દાખલ

Congress Plenary Sesssion in Raipur: Sonia Gandhi drops a big hint about her future in politics

આજના સૌથી મોટા સમાચાર- કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત.. જાણો શું કહ્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

21 મે 2020

એક તરફ દેશમાં કોરોના વાયરસનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે એવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતીનુસાર કર્ણાટકના શિમોગ જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ છે કે કોંગ્રેસ પાર્ટીએ પીએમ કેર્સ ફંડને લઈ સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી આપી છે જેનાથી ભ્રમની સ્થિતિ સર્જાઈ છે. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે 11 મેએ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયામાં ખોટી વાત કરી અને કેન્દ્ર સરકાર પર ખોટો અને ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમાં વડાપ્રધાન કેર્સ ફંડ સાથે જોડાયેલી ખોટી જાણકારી આપી હતી..

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version