Site icon

ઇટાલિયન મરીન સામેનો કેસ સુપ્રીમ કોર્ટે કર્યો બંધ, કેરળના માછીમારોના પરિવારને મળશે અધધ આટલા કરોડ રૂપિયાનું વળતર

સુપ્રીમ કોર્ટે કેરળના માછીમારોને મારવાના કેસમાં બે ઇટલીના મરીન સામે ફોજદારી કેસ બંધ કરી દીધો છે

કોર્ટે બંને માછીમારોના કુુટુંબને ઇટલીની સરકાર દ્વારા અપાયેલા રૂા.4-4 કરોડના વળતરને માન્ય રાખીને આ કેસ બંધ કરી દીધો છે.

Join Our WhatsApp Community

ઇટલીની સરકારે રૂા.10 કરોડની રકમ જમા કરાવી હતી. જેમાં માછીમારોના કુટુંબો સિવાય રૂા.2 કરોડની રકમ બોટના માલિકને મળશે.

આ દરિયાઇઓ પર હવે ઇટાલીમાં કાર્યવાહી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આ કિસ્સામાં ઇટાલિયન દરિયાઇ દેશોને તેમના દેશમાં અજમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે આ ઘટના આંતરરાષ્ટ્રીય દરિયાઇ ક્ષેત્રમાં બની છે.

ઉલ્લેખનીય છે કે 2012માં કેરળ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં આ ઘટના બની હતી અને ભારતીય કોસ્ટગાર્ડે ઇટલીની પેટ્રોલીંગ બોટને કિનારે આવવા ફરજ પડી હતી તથા બંને સૈનિકોની ધરપકડ કરી હતી. 

મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી ; એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version