Site icon News Continuous Bureau | Mumbai

ઇટાલિયન મરીન સામેનો કેસ સુપ્રીમ કોર્ટે કર્યો બંધ, કેરળના માછીમારોના પરિવારને મળશે અધધ આટલા કરોડ રૂપિયાનું વળતર

સુપ્રીમ કોર્ટે કેરળના માછીમારોને મારવાના કેસમાં બે ઇટલીના મરીન સામે ફોજદારી કેસ બંધ કરી દીધો છે

કોર્ટે બંને માછીમારોના કુુટુંબને ઇટલીની સરકાર દ્વારા અપાયેલા રૂા.4-4 કરોડના વળતરને માન્ય રાખીને આ કેસ બંધ કરી દીધો છે.

Join Our WhatsApp Channel

ઇટલીની સરકારે રૂા.10 કરોડની રકમ જમા કરાવી હતી. જેમાં માછીમારોના કુટુંબો સિવાય રૂા.2 કરોડની રકમ બોટના માલિકને મળશે.

આ દરિયાઇઓ પર હવે ઇટાલીમાં કાર્યવાહી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આ કિસ્સામાં ઇટાલિયન દરિયાઇ દેશોને તેમના દેશમાં અજમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે આ ઘટના આંતરરાષ્ટ્રીય દરિયાઇ ક્ષેત્રમાં બની છે.

ઉલ્લેખનીય છે કે 2012માં કેરળ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં આ ઘટના બની હતી અને ભારતીય કોસ્ટગાર્ડે ઇટલીની પેટ્રોલીંગ બોટને કિનારે આવવા ફરજ પડી હતી તથા બંને સૈનિકોની ધરપકડ કરી હતી. 

મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી ; એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં 

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version