Site icon News Continuous Bureau | Mumbai

ઇટાલિયન મરીન સામેનો કેસ સુપ્રીમ કોર્ટે કર્યો બંધ, કેરળના માછીમારોના પરિવારને મળશે અધધ આટલા કરોડ રૂપિયાનું વળતર

સુપ્રીમ કોર્ટે કેરળના માછીમારોને મારવાના કેસમાં બે ઇટલીના મરીન સામે ફોજદારી કેસ બંધ કરી દીધો છે

કોર્ટે બંને માછીમારોના કુુટુંબને ઇટલીની સરકાર દ્વારા અપાયેલા રૂા.4-4 કરોડના વળતરને માન્ય રાખીને આ કેસ બંધ કરી દીધો છે.

Join Our WhatsApp Channel

ઇટલીની સરકારે રૂા.10 કરોડની રકમ જમા કરાવી હતી. જેમાં માછીમારોના કુટુંબો સિવાય રૂા.2 કરોડની રકમ બોટના માલિકને મળશે.

આ દરિયાઇઓ પર હવે ઇટાલીમાં કાર્યવાહી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે આ કિસ્સામાં ઇટાલિયન દરિયાઇ દેશોને તેમના દેશમાં અજમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે આ ઘટના આંતરરાષ્ટ્રીય દરિયાઇ ક્ષેત્રમાં બની છે.

ઉલ્લેખનીય છે કે 2012માં કેરળ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં આ ઘટના બની હતી અને ભારતીય કોસ્ટગાર્ડે ઇટલીની પેટ્રોલીંગ બોટને કિનારે આવવા ફરજ પડી હતી તથા બંને સૈનિકોની ધરપકડ કરી હતી. 

મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી ; એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં 

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version