Site icon

ત્રણ લાખના ઇનામી સહિતના પાંચ નક્સલીઓએ પોલીસ જવાનો સમક્ષ આત્મસમર્પણ કર્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 જુલાઈ 2020 

છત્તીસગઢ દંતેવાડા વિસ્તારમાં નક્સલીઓને વળતર આપી આત્મસમર્પણ કરવા પ્રેરીત કરાય રહ્યા છે. જે અંતર્ગત આજે વધુ એકવાર સફળતા મળી છે. ત્રણ ઇનામી સહિત પાંચ મોટા નક્સલીઓએ પોલીસ અને અધિકારીઓ સમક્ષ હથિયારો હેઠા મુકી આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ પર હત્યા, લૂંટ અને આગજની જેવા ડઝનો કેસ નોંધાયેલા છે. આ લોકો લાંબા વખતથી ઇન્દ્રાવતી દલમમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા અને અત્યાર સુધી ડઝનો વારદાત ને અંજામ આપી ચૂક્યા છે. એક નકસલીના માથે તો ત્રણ લાખ રૂપિયાનું ઇનામ હતું, જ્યારે અન્ય બે નકસલી ના માથે એક એક લાખ રૂપિયાનું ઈનામ હતું. આ લોકો 2005 થી નકલી પ્રવૃત્તિમાં સક્રિય હતા અને આજે પંદર વર્ષ બાદ આ લોકોને શરણાગતિ સ્વીકારવામાં પોલીસ અને ઓફિસરોને સફળતા મળી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version