Site icon News Continuous Bureau | Mumbai

ત્રણ લાખના ઇનામી સહિતના પાંચ નક્સલીઓએ પોલીસ જવાનો સમક્ષ આત્મસમર્પણ કર્યું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 જુલાઈ 2020 

છત્તીસગઢ દંતેવાડા વિસ્તારમાં નક્સલીઓને વળતર આપી આત્મસમર્પણ કરવા પ્રેરીત કરાય રહ્યા છે. જે અંતર્ગત આજે વધુ એકવાર સફળતા મળી છે. ત્રણ ઇનામી સહિત પાંચ મોટા નક્સલીઓએ પોલીસ અને અધિકારીઓ સમક્ષ હથિયારો હેઠા મુકી આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ પર હત્યા, લૂંટ અને આગજની જેવા ડઝનો કેસ નોંધાયેલા છે. આ લોકો લાંબા વખતથી ઇન્દ્રાવતી દલમમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા અને અત્યાર સુધી ડઝનો વારદાત ને અંજામ આપી ચૂક્યા છે. એક નકસલીના માથે તો ત્રણ લાખ રૂપિયાનું ઇનામ હતું, જ્યારે અન્ય બે નકસલી ના માથે એક એક લાખ રૂપિયાનું ઈનામ હતું. આ લોકો 2005 થી નકલી પ્રવૃત્તિમાં સક્રિય હતા અને આજે પંદર વર્ષ બાદ આ લોકોને શરણાગતિ સ્વીકારવામાં પોલીસ અને ઓફિસરોને સફળતા મળી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version