Site icon

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે

જમ્મુ એરપોર્ટ પાસે ગઈકાલે થયેલા ડ્રોન હુમલાના એક અઠવાડિયા પહેલાં અગમચેતીના પગલાં રૂપે મલાડમાં નૌકાદળના મથક આઈએનએસ હમલા ઉપરથી ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવી દીધી હતી.  

એક અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવેલો આ પ્રતિબંધ યોગ્ય ઠર્યો છે.

Join Our WhatsApp Community

હવે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તમામ લશ્કરી મથકો અને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો પરથી પણ ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવે એવી પૂરી શક્યતા છે.

શાળા બંધ, કોલેજ બંધ અને ઓફીસો પણ બંધ. કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે સ્ટેશનરી અને પેન માર્કેટ ને. જાણો વિગત….

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version