Site icon

 ચૂંટણી પ્રચારના નામે કોરોના ના નિયમોનું ઉલ્લંઘન કરનાર નેતાઓ પર હવે તવાઇ. ચૂંટણી પંચ આ પગલું લેશે…

કોરોનાના વધતા જતા કેસોની સાથે જ ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે રેલી દરમિયાન નેતાઓ દ્વારા કોરાના ની ગાઈડલાઈન પાલન નથી થઈ રહ્યું.

ચૂંટણી પંચ હવે આગામી દિવસોમાં રેલીઓ અને જાહેર સભા ઉપર પ્રતિબંધ મૂકી દેશે.

Join Our WhatsApp Community

તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન જે નેતાઓ માસ્ક નહીં પહેરે અને સ્ટાર પ્રચારકો નિયમ નું પાલન નહીં કરે તેમના પર દંડાત્મક કાર્યવાહી થશે.

મુંબઈના ગુજરાતીઓની ઘરવાપસી; લોકો ચાલીને વાપી સુધી પહોંચ્યા
 

 

Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
Exit mobile version